૧૪૩૮ Category
(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ હિ.સ. ૧૪૩૭ અગાઉના અંકથી શરૂ) અસ્સલામો અલલ મુજર્રએ બે કાસાતે મરારાતિર્રેમાહે સલામ થાય એમના ઉપર જેમને પ્યાસની શિદ્દતમાં નેઝાની અણીઓના કડવા ઘુંટ પિવડાવવામાં આવ્યા. અલ મુજર્રઅ એટલે જેને ઘુંટ પિવડાવવામાં આવે છે. તે બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અરબી ડીક્ષનરીમાં પીવા માટે જુર્રઅ ઉપયોગ કરવામાં આવે છે અને ખાવા માટે બલઅ […]
વિરોધ: જ્યાં માત્ર નામના અને તઅસ્સુબવાળા મુસલમાનો તબ્લીગ કરવાવાળાઓ પોતાના દિમાગના ખ્યાલના લીધે તબર્રુકાતને પોતાના ખરાબ હેતુઓની વિરૂધ્ધ પામે છે, ત્યાં સાથો સાથ એ બરકતોને નાજાએઝ અમલ ગણવા માટે જે એહલેબૈત(અ.મુ.સ.)ના શીઆઓથી સંબંધિત છે. તેને એક નવા પંથ અને ફિરકો ગણી બયાન આપે છે કે તબર્રુકાત અને વસીલાની કોઇ બરકત અને ફઝીલત નથી. ફઝીલત અને […]
“મકતલ નિગારી ફકત ઇતિહાસનું લખાણ નથી, પરંતુ એક મહાન ઇન્સાનની (ઇસ્લામી) બનાવોની પળે-પળ અને ક્ષણે-ક્ષણનું લખાણ અને મનઝરકશી છે. અને તેમાં અકાએદી, અખ્લાકી, રાજકીય અને સામાજીક પરિસ્થિતિનું દરેક દ્રષ્ટીકોણથી સંશોધન કરવામાં આવે છે. “મકતલ નિગારી એક માધ્યમ છે, એક સાધન છે, શોહદા અને શહાદતની અમલી બાબતોથી ફાયદો હાસિલ કરવા માટે, લાગણીઓને પ્રોત્સાહિત કરવા માટે એક […]
ગમ અને મુસીબતનો સંબંધ જ્યા ઝુલ્મો-જૌરની શિદ્દત અને ઉંડાઇ સાથે સંબંધિત છે, ત્યાં એ ઝાતથી પણ સંબંધિત છે, કે જેના પર ઝુલ્મ અને સિતમ કરવામાં આવ્યો છે. એક જવાનને તમાચો મારવામાં આવે અને એજ તમાચો એક દુધ પીતા બાળકને મારવામાં આવે તો ઝુલ્મના પ્રકારમાં મોટો ફર્ક છે. જે લોકો મોહર્રમમાં કરબલાના બનાવોને બયાન કરવા પર […]
પ્રથમ શહીદ: આશુરાના દિવસે મોહર્રમ ૬૧ હિ.સ.ની સુબ્હે સાદિક પસાર થઇ ચુકી હતી. અન્સાર અને અસ્હાબ જે વફાની બેમિસાલ હસ્તીઓ હતી. પોતાના ચારિત્ર્યનો ઈતિહાસ જે રિસાલત મઆબની તબ્લીગાતની બુનિયાદ પર હતો, સંપૂર્ણ કરી ચુક્યા હતા. પોતાના ઇમામની ઇમામત અને નેતૃત્વમાં નમાઝે ફજ્ર અદા કરી ચુકયા હતા. ઝોહૈર ઇબ્ને કૈન અને સઇદે નમાઝગુઝારો પર આવનારા તીરોના […]